About Kalpana Raghu
૨૦૧૧થી અમદાવાદથી અમેરીકા દિકરાનાં પરિવાર સાથે સ્થાયી થયાં છે.
B.Com, LL.B.નો અભ્યાસ કરેલ છે.
સંગીત, સાહિત્ય, રસોઇકળા અને આધ્યાત્મિક વિષયોનો શોખ છે. ફેમીલી કાઉન્સેલીંગનો શોખ ધરાવે છે.
૬૫ વર્ષની ઉંમરે પણ નવું જાણવાનો અને શીખવાનો રસ છે.
શબ્દોનું સર્જન અને સહિયારૂ સર્જન પર કેટલીક રચનાઓ મૂકેલી છે.
કલ્પનાબેન, ખૂબ સુંદર છણાવટ. મોટા ભાગે લોકો એક વિચારધારાથી દોરવાઈ જતા હોય છે – જૂનું બધું જ શ્રેષ્ઠ અને નવું એટલે વિચારહીન અથવા નવું એટલે બધું જ શ્રેષ્ઠ અને જૂનું એટલે અંધશ્રદ્ધા. આ બંનેથી ઉપર ઊઠીને તમે સુંદર સંદેશ આપ્યો – ” નવીનતાને અપનાવવી રહી, પરંતુ મૂળ વિખૂટા પડીને નહીં. અભિનંદન.
LikeLike
આભાર, રીટાબેન! આનંદ થયો આપનો અભિપ્રાય વાંચીને.
LikeLike
બહુ સરસ રીતે કહેવતને સમજાવી. પરિવર્તન એ તો જગતનો નિયમ છે . પણ પ્રવાહ સાથે તરવું કે તણાવું તે વિવેક બુદ્ધિ પર આધારીત છે . કહેવત છેકે પીળું એટલું સોનું નહિ. જૂનું બધુ જ ઉત્તમ માનનારા કોઇ વાર આ પીળાશને કારણે જ દુરાગ્રહી બની રહે છે . પિત્તળને સોનું સમજી લે છે . જીવન મૂલ્યો પણ સમય સાથે બદલાય છે . તમારી મૂળથી વિખૂટા નપડવાની વાત લાખ ટકાની છે .
LikeLike
આભાર દર્શનાબેન!
LikeLike