ભારતીય જ્ઞાનપીઠ પારિતોષક રઘુવીર ચૌધરીને મળ્યું તેથી સૌ ગુજરાતીઓ ગૌરવથી તેમને સલામ કરે છે.માતૃભાષા ગુજરાતીની સેવા રઘુવીરભાઈ અવિરતપણે તેમના એકએકથી ઉત્તમ અને વૈવિધ્યપૂર્ણ સર્જન દ્રારા કરતા રહ્યા છે.રણજિતરામ સુવર્ણચદ્રક ,સાહિત્ય અકાદમીનો દિલ્હીનો પુરસ્કાર ,ગુજરાતી સાહિત્યનો અકાદમીનો પુરસ્કાર,નર્મદ સુવર્ણચદ્રક —બીજા અનેકની યાદી ગુગલ પર ક્લિક કરતાં મળી રહેશે.તેમની ઉંમર કરતાં તેમણે પ્રકાશિત કરેલાં પુસ્તકોની વધુ છે.80 પુસ્તકો તે પાછા ગુણવત્તાથી ભરપૂર લખનાર રઘુવીરભાઈને તેમની સર્જનશક્તિ માટે અભિનન્દન.(વાયગ્રા જેવું શબ્દાગ્રા મળતું હોય તો બીજા શબ્દસર્જકોને લાભ થાય )તેમનાં 80પુસ્તકોમાં કવિતાઓ ,વાર્તાઓ ,નવલકથાઓ ,વિવેચનો ,નાટકો હાસ્યલેખો ,અનુવાદો , સંપાદનો સઘળાનો સમાવેશ થાય છે.એમના એક કાવ્યનો ઉલ્લેખ કરી કહીશ કે નદીના પાણી વધે કે ઘટે પણ તેમના સર્જનની નદી જળથી છલકાતી સદાય વહ્યા કરે છે.કાવ્ય છે,’આ એક નદી ‘
‘દર્પણમાં
મારા ચહેરાની પાછળ
રધુવીરભાઈની આજની અને આવતી કાલની Bay Area ની મુલાકાતને અનુલક્ષીને આ બહુ જ સરસ લખાણ મૂકી, તમે માતૃભાષાની સેવા કરી છે, અને શિક્ષક તરીકેની ફરજ ઉત્તમ રીતે બજાવી છે. અભિનંદન અને આભાર.
LikeLike